satyabharatnews
-
India
ભારત સાથેના તણાવ દરમિયાન પાકિસ્તાને કરી આવી નાપાક હરકત
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ થયો છે. આ પહેલા શનિવારે પણ બંને દેશોએ એકબીજા પર હવાઈ હુમલા કર્યા હતા. ભારતના…
Read More » -
Sports
ચાહકો માટે મોટા સમાચાર, આ મેચની ટિકિટના પૈસા પરત કરવામાં આવશે; રિફંડની જાહેરાત થઈ
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા લશ્કરી સંઘર્ષને કારણે IPL 2025 એક અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવી છે. આ નિર્ણય શુક્રવારે…
Read More » -
India
ઇઝરાયલની ઘોષણા: ભારત જે ઇચ્છે તે આપવા તૈયાર છીએ
પહલગામ આતંકવાદી હુમલા બાદ ઇઝરાયલ ભારત સાથે સતત સંપર્કમાં છે. ઇઝરાયલે આતંકવાદીઓ સામે ભારતને શક્ય તેટલી મદદ કરવાની ઇચ્છા ખુલ્લેઆમ…
Read More » -
India
ભારત અને ફ્રાન્સે 63000 કરોડ રૂપિયાની ડીલ પર હસ્તાક્ષર કર્યા
ભારત અને ફ્રાન્સ વચ્ચે અત્યાર સુધીનો સૌથી મોટો સંરક્ષણ સોદો થયો છે. ભારત અને ફ્રાન્સે 63000 કરોડ રૂપિયાની ડીલ પર…
Read More » -
World
ઈઝરાયલનો ગાઝા અને લેબેનોનમાં ભયાનક હુમલો
છેલ્લા 24 કલાકમાં ઇઝરાયેલે ગાઝા અને લેબેનોન પર ભયંકર હુમલાઓ કર્યા છે જેમાં 51 લોકોના મોત નિપજ્યા હતા. ઇઝરાયેલ દ્વારા…
Read More » -
India
દક્ષિણ મુંબઈમાં આવેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની ઓફિસમાં આગની ઘટના
દક્ષિણ મુંબઈના બેલાર્ડ એસ્ટેટમાં આવેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની ઓફિસમાં ભીષણ આગ લાગવાણી ઘટના બની હતી, ઘટનાની માહિતી મળતા જ…
Read More » -
India
સિંધુ જળ સંધિ સસ્પેન્ડ થવાથીકંગાળ પાકિસ્તાનના રેલવે મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન
ભારતના જમ્મુ-કાશ્મીરમાં આવેલ પહલગામમાં આતંકવાદી હુમલામાં ભારતના 26 જેટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ આતંકી હુમલા બાદ ભારત સરકાર…
Read More » -
Gujarat
એક જ રાત્રિમાં અમદાવાદ પોલીસે 890 અને સુરત પોલીસે 134 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસે ગેરકાયદેસર રીતે રાજ્યમાં વસવાટ…
Read More » -
India
પહલગામ આતંકી હુમલા મુદ્દે શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીનું નિવેદન; કશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરો
તા. 22 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલ આતંકી હુમલા મુદ્દે દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ કહ્યું હતું કે,…
Read More » -
Gujarat
આજથી શરૂ થશે અમદાવાદ-ગાંધીનગર સચિવાલય સુધીની મેટ્રો સેવા
અમદાવાદથી રાજ્યના પાટનગર ને જોડથી વધુ એક નવી સેવ આજથી થશે શરૂ. ગુજરાત મેટ્રો રેલ કૉર્પોરેશન(GMRC) લિમિટેડે અમદાવાદ અને ગાંધીનગરના…
Read More »