pahalgam
-
Sports
ચાહકો માટે મોટા સમાચાર, આ મેચની ટિકિટના પૈસા પરત કરવામાં આવશે; રિફંડની જાહેરાત થઈ
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા લશ્કરી સંઘર્ષને કારણે IPL 2025 એક અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવી છે. આ નિર્ણય શુક્રવારે…
Read More » -
India
ઇઝરાયલની ઘોષણા: ભારત જે ઇચ્છે તે આપવા તૈયાર છીએ
પહલગામ આતંકવાદી હુમલા બાદ ઇઝરાયલ ભારત સાથે સતત સંપર્કમાં છે. ઇઝરાયલે આતંકવાદીઓ સામે ભારતને શક્ય તેટલી મદદ કરવાની ઇચ્છા ખુલ્લેઆમ…
Read More » -
Crime
કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને સોંપી; 14 આતંકીઓનું પ્રથમ લિસ્ટ તૈયાર
જમ્મુ કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને આતંકવાદીઓ વિરુદ્ધ…
Read More » -
Gujarat
એક જ રાત્રિમાં અમદાવાદ પોલીસે 890 અને સુરત પોલીસે 134 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસે ગેરકાયદેસર રીતે રાજ્યમાં વસવાટ…
Read More » -
India
પહલગામ આતંકી હુમલા મુદ્દે શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીનું નિવેદન; કશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરો
તા. 22 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલ આતંકી હુમલા મુદ્દે દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ કહ્યું હતું કે,…
Read More » -
Gujarat
પ્રવાસીઓ પર આતંકી હુમલા વખતે જમ્મુ-કાશ્મીરમાં ફસાયેલા 20 જેટલા લોકો વડોદરા પહોંચ્યા, સર્જાયા ભાવુક દ્રશ્યો
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ બે દિવસ શ્રીનગરમાં અટવાઈ ગયેલા વડોદરાના 20 જેટલા પ્રવાસીઓનો સમૂહ આજે…
Read More »